અગાઉ મોદીએ લક્ષદ્રીપમાં કર્યું હતુ સ્કૂબા ડાઇવ
દ્વારકાઃ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમને બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું અને શંકારચાર્યના આશીર્વાદ લીધા હતા. જે બાદ પીએમ મોદીએ પંચ કૂબી વિસ્તારમાં સ્કૂબા ડાઇવ કરીને દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પૌરાણિક અવશેષો નિહાળ્યાં હતા.વડાપ્રધાન મોદી માટે અલગથી ટેન્ટ પણ તૈયાર કરાયો છે. સુદામા બ્રિજ નજીક આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દ્વારકાની મુલાકાત બાદ પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં તેમનો રોડ શો છે અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે. નોંધનિય છે કે દ્વારકા વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધ છે અને વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન દ્રારકાધીશના દર્શને આવતા હોય છે અને હવે અહીં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે શ્રદ્ધાળુઓની ભીડ પણ અહીં વધશે.
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024