ધોરાજીમાં ભાદર-2 નદીના પુલ પરથી ખાબકી કાર, 4 લોકોનાં મોતથી પરિવારમાં માતમ

01:37 PM Apr 10, 2024 | gujaratpost

- માંડાસણથી ધોરાજી જઇ રહી હતી કાર

- કારનું ટાયર ફાટતા થયો અકસ્માત

રાજકોટઃ ધોરાજીમાં ભાદર-2 નદી પરના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી, જેમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે, કાર પુલની રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર એક પુરુષ અને ત્રણ મહિલાઓનાં મોત થઇ ગયા છે. મૃતકો જેતપુર રોડ નજીકની એક સોસાયટીમાં રહેતા હતા.

મૃતકોનાં નામો
- દિનેશભાઈ ઠુંમ્મર
- લીલાવંતી બેન ઠુંમ્મર
- હાર્દિકાબેન ઠુંમ્મર
- સંગીતાબેન કોયાણી

પોલીસે મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યાં છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. હાલમાં મૃતકોનાં પરિવારજનો પણ અહીં પહોંચ્યાં છે. પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post