લંડન જઇ રહેલું વિમાન ક્રેશ થઇ ગયું, શાહીબાગમાં અફડા તફડીનો માહોલ
અમદાવાદઃ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું છે, જેમાં અનેક મુસાફરોનાં મોત થઇ ગયા છે, આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા.
પ્લેન એક ઝાડ સાથે અથડાયા પછી ક્રેશ થયાનું સામે આવ્યું છે, જે બિલ્ડીંગ પર પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં અનેક ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતા. જેમાંથી અનેકના મોતની આશંકા છે, આ બિલ્ડીંગમાં ભયંકર આગ લાગી ગઇ હતી. મોદી અને અમિત શાહ અમદાવાદ આવી રહ્યા્ં છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચી રહ્યાં છે.
Trending :