મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છત્રપતિ સંભાજીંકરના છાવણી વિસ્તારમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 પુરૂષ, 2 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. સવારે 4 વાગ્યે કપડાંની દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
#WATCH महाराष्ट्र: औरंगाबाद के छत्रपति संभाजीनगर के छावनी इलाके में एक कपड़े की दुकान में आग लग गई। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/XPP0YSewyf
— ANI_HindiNews (@AHindinews) April 3, 2024
સંભાજીનગરના પોલીસ કમિશનરે જણાવ્યું કે આલમ દરજીની દુકાનમાં આગ લાગી હતી અને મૃતકો તેમની દુકાનની ઉપરના ફ્લોર પર રહેતા હતા. આગ ટોચ સુધી પહોંચી ન હતી પરંતું ગૂંગળામણને કારણે તેમનું મોત થયા છે. દુકાનમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તમામ મૃતકોના મોતનું સાચું કારણ જાણી શકાશે.
#WATCH महाराष्ट्र: मनोज लोहिया पुलिस आयुक्त(औरंगाबाद) ने कहा, "सुबह करीब 4 बजे छत्रपति संभाजीनगर के छावनी इलाके में एक कपड़े की दुकान में आग लग गई। आग दूसरी मंजिल तक नहीं पहुंच पाई लेकिन शुरुआती जांच के बाद हमें लगता है कि सात लोगों की मौत दम घुटने से हुई... आग लगने के पीछे का… https://t.co/AfI4zu7ntg pic.twitter.com/lKBm384pmM
— ANI_HindiNews (@AHindinews) April 3, 2024
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો