ભારતે લીધો હુમલાનો બદલો, પીઓકેમાં આતંકીઓ પર એર સ્ટ્રાઇક
પાકિસ્તાન સામે ભારતની મોટી કાર્યવાહી
પીઓકેઃ પહેલગામ હુમલા બાદ ભારતે પીઓકેમાં મિસાઇલથી મોટો હુમલો કર્યો છે, આતંકવાદીઓના 9 ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં 90 આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
Trending :
ઓપરેશન સિંદૂર હેઠર રાત્રે દોઢ વાગ્યે પીઓકેના બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ભારતીય સેનાના લડાકુ વિમાન ત્રાટક્યાં હતા અને આ હુમલો કરવામાં આવ્યો હતો.