ગાંધીનગરઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટી જાહેરાત કરી છે. જેમાં આગામી ચૂંટણીઓમાં નો રિપીટ થીયરી અપનાવવામાં આવશે, નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે. જૂના નેતાઓની ટિકિટ કપાશે, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં આ નિયમ લાગુ કરાશે, જેથી 1500 જેટલા પદો પર નવા લોકો આવી શકે છે.
આગામી ચૂંટણીઓમાં નવા ચહેરાઓને મળશે સ્થાન
મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓને સ્થાન આપીને ભાજપે બદલી હતી રણનીતિ
હાલમાં મહાનગરપાલિકાઓમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતની જગ્યાઓ પર નિમણુંક થવા જઇ રહી છે, ત્યારે જ ભાજપે આ જાહેરાત કરી છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા રિઝર્વેશન ઓસીબી સમાજને મળશે, તે જાહેરાત પહેલાથી જ સરકારે કરી દીધી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીનું પત્રકાર પરિષદને સંબોધન #PressConference https://t.co/OCeQSYZU1I
— BJP Gujarat (@BJP4Gujarat) September 5, 2023