દિવાળી પર જ ગુજરાત સરકારના હજારો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોંઘવારી ભથ્થાને લઇને કરાયો આ નિર્ણય

09:08 PM Nov 11, 2023 | gujaratpost

સરકારનો પરિપત્ર વાંચવા માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો

દિવાળી પર સરકારનો મહત્વનો નિર્ણય

હજારો કર્મચારીઓને થશે ફાયદો

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં પાંચમુ પગાર પંચ લેતા રાજ્ય સરકારના હજારો કર્મચારીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. 1 જુલાઇ 2021 થી આ કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ રકમ મૂળ પગારની ગણતરીને ધ્યાનમાં લઇને 365 ટકા ગણીને ચૂકવવામાં આવશે.

સરકારે આ નિર્ણયમાં નગરપાલિકાઓ, બોર્ડ નિગમ સહિતની સંસ્થાઓ પર કેટલીક જવાબદારી છોડી છે, તેમની સ્થિતી મુજબ તેઓ મોંઘવારી ભથ્થાંની ગણતરી કરીને નિર્ણય જાતે લઇ શકે છે, કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારવું તે સંસ્થા પર છોડવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post