+

કૃષિમંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેન સ્ટ્રોક, રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા

કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો રાજકોટની સિનર્જી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર સાથે કરી વાતચીત રાજકોટઃ કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ

કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો

રાજકોટની સિનર્જી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર સાથે કરી વાતચીત

રાજકોટઃ કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે, તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર સાથે વાતચીત કરીને તમની તબીયત વિશે માહિતી મેળવી હતી. ન્યૂરોસર્જન ડો સંજય ટીલાળા તેમની સારવાર કરી રહ્યાં છે. તેમનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો છે.

રાઘવજી પટેલ ર્ડાક્ટરોના ઓબઝર્વેશનમાં છે

પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં ગયા હતા

હાલ તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે

 કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં ગયા હતા. તે સમયે રાત્રે તેમને બ્રેન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે. ત્યારે તેમના સમર્થકોમાં પણ ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter