અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું
અનેક મુસાફરોનાં મોત થઇ ગયા
અમદાવાદઃ એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું છે અને તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાની આશંકા છે, આ પ્લેનમાં 242 લોકો સવાર હતા, અનેક લોકોનાં મોત થયા છે, ભડથું થયેલા મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.
Trending :
હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે અનેક મૃતકોનાં પરિવારજનો પણ અહીં પહોંચી રહ્યાં છે, આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહી હતી અને બે જ મીનિટમાં તે ક્રેશ થઇ ગયું હતુ.