+

માત્ર 3 દિવસમાં તમને પાઈલ્સની સમસ્યાથી મળી શકે છે રાહત ! દર્દીઓએ આ અસરકારક ઉપાય અજમાવવો જોઇએ

ખરાબ જીવનશૈલી, ખાવામાં બેદરકારી અને ઓછું પાણી પીવાને કારણે પાઇલ્સની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખોરાકમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ ન કરવાથી પણ પાઈલ્સ થઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જે લોકોને ઘણી પરેશાન

ખરાબ જીવનશૈલી, ખાવામાં બેદરકારી અને ઓછું પાણી પીવાને કારણે પાઇલ્સની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખોરાકમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ ન કરવાથી પણ પાઈલ્સ થઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જે લોકોને ઘણી પરેશાન કરે છે. પાઈલ્સનો ઈલાજ કરી શકાય છે, પરંતુ લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે. આયુર્વેદમાં ઘણા એવા ઉપાય છે જે પાઈલ્સ મટાડવામાં કારગર સાબિત થાય છે. પાઈલ્સ માત્ર 3 થી7 દિવસમાં જ ઠીક થઈ શકે છે.

પાઈલ્સ મટાડવાની રીતો

ઠંડા દૂધમાં લીંબુ - ઠંડા દૂધમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી પાઈલ્સ મટાડી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે ગરમ ઠંડું કરેલું દૂધ અથવા તાજું ન ઉકાળેલું દૂધ લઈ શકો છો. એક કપ દૂધમાં અડધા લીંબુનો રસ ભેળવીને સવારે ખાલી પેટે તરત જ પીવો. માત્ર 3 થી 7 દિવસ આમ કરવાથી પાઈલ્સ મટી જાય છે.

એલોવેરા જ્યુસ - જો તમને પાઈલ્સની સમસ્યા હોય તો રોજ એલોવેરા જ્યુસ પીવાથી પણ ઘણી રાહત મળે છે. એલોવેરામાં ફાઈબર હોય છે જે પાઈલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

અન્ય ઉપાયો- લીમડો નિંબોળી, બકાયન, રસૌત, નાની હરડ, આ ચાર વસ્તુઓ મિક્સ કરીને પાવડર બનાવો. આ ચૂર્ણ સવાર-સાંજ એક-એક ચમચી ખાવાથી પાઈલ્સનો કોઈપણ ગંભીર રોગ મટે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

facebook twitter